ગીર સોમનાથના સ્થાનિક જળાશયોમાં નવા નીર, મછુન્દ્રી અને દ્રોણેશ્વરી ડેમમાં પાણીની આવ

Continues below advertisement

ગીર સોમનાથના સ્થાનિક જળાશયોમાં નવા નીર આવ્યા છે.  ઉપરવાસમાં ભારે  વરસાદને કારણે આ પાણીની આવક થઇ છે. મછુન્દ્રી અને  દ્રોણેશ્વરી ડેમમાં પાણીની આવક થઇ છે. સિંચાઇ માટે પાણી મળતા ખેડૂતો ખુશ દેખાઈ રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram