ભાવનગરના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોના પિયત માટે છોડાશે પાણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોના પિયત માટે પાણી છોડવામાં આવશે. 110 ગામોના ખેડૂતોના પિયત માટે પાણી મળશે. ઘઉં, બાજરી, જુવારને જીવનદાન મળશે