આપણી ખબર: એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનુ નિવેદન, હવે કોરોના મહામારી નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 07:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોરોનાની (Corona) બીજી લહેર નબળી થઇ છે. સંક્રમીતોની સંખ્યા પણ ઓછી થઇ છે. એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના (Randeep Guleria) માટે હવે કોરોના મહામારી નથી રહી. એએમટીએસ-બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા ઘટી. નો વેક્સીન નો એન્ટ્રીનો અમલ શરુ કરાયો. રાજ્યમાં હજુ મેઘ મહેર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી.