NHAIએ ટોલ પ્લાઝા પર 100મીટરની બહાર ઊભેલા વાહનો અંગે શું કર્યો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(National Highway Authority of India)એ ટોલ પ્લાઝા(Toll Plaza) પર કોઈ કારણોસર વાહનોની 100 મીટર સુધી લાગતી કતારો અંગે મહત્વનો નિર્ણય કર્યો છે.જો 100 મીટર બહાર હશે તો તેને ટેક્સ આપ્યા વગર જ જવા દેવાશે.