ગુજરાતમાં જમીન માપણી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે શું કરી કબુલાત,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
29 Dec 2021 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાપણીમાં ગોટાળા થયા હોવાની કૃષિમંત્રી રાઘવજી પટેલે કબુલાત કરી છે. જામનગરમાં સુશાસન દિવસની ઉજવણી નીમિત્તે આયોજીત કાર્યક્રમમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે કહ્યું આ અંગે સરકારને રજુઆત કરવામાં આવી છે.