પ્રધાનમંત્રી અન્ન યોજના અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement

સરકારના પાંચ વર્ષની પૂર્ણાહુતિ નીમિતે અન્નોત્સવ ઉજવાયો હતો. જેમાં રાજ્યની 17 હજાર દુકાનોમાં નિશુલ્ક અનાજ વિતરણ થયું છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નિવેદન આપ્યું કે, પ્રધાનમંત્રી અન્ન યોજના દિવાળી સુધી અમલમાં રહેશે.
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram