ભાજપ સરકાર કોરોનાના આંકડા છૂપાવતી હોવાના આક્ષેપ પર નીતિન પટેલે શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Nov 2020 02:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારનું કોરોનાના આંકડા છૂપાવતી ન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં દર્દીની સ્થિતિ નાજુક થાય તો તેમની વિશિષ્ઠ સારવાર માટે સીફટ કરવામાં આવતા હોય છે. જિલ્લામાં દર્દીઓ સિવિલમાં આવે તે ફકત કોરોના પૂરતી વાત ન હોવાનું તેમણે જણાવ્યું હતુ. સાથે જ અમદાવાદ સિવિલને વિશ્વાસનું પ્રતિક ગણાવી હતી.