નવા ગ્રામપંચાયત ઘરો અંગે પંચાયત મંત્રી બ્રિજેશ મિરજાએ શું કરી જાહેરાત?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

પંચાયત મંત્રી બ્રિજેશ મિરજાએ 2 હજારથી વધુ ગ્રામપંચાયતોમાં નવા પંચાયત ઘરો બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ પંચાયત ઘરો માર્ચ 2022 સુધીમાં તૈયાર કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram