મહેસુલ મંત્રી કૌશિક પટેલે ભૂમાફિયાઓ અંગે શું કર્યો દાવો, કાયદા હેઠળ કેટલી નોંધાઈ ફરિયાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 08:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસુલ મંત્રી કૌશિક પટેલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ પર સકંજો કસાયો હોવાનો દાવો કર્યો છે. અત્યાર સુધી આ કાયદા હેઠળ 345 ફરિયાદ નોંધાઈ છે. આ અંગેના કેસની સુનાવણી ઝડપથી થાય તે માટે સ્પેશ્યિલ કોર્ટની પણ રચના કરવામાં આવી છે.