અનાજ કૌભાંડ મુદ્દે રૂપાણી સરકારના મંત્રી જયેશ રાદડિયાએ શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 08:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં આજે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું હતું. સરકારી અનાજનું કૌભાંડ આચરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડીઓ સામે 90 દિવસ સુધી લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. પ્રાથમિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડ આચર્યું હશે તો કાયમી લાઇસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવાશે. તેમ રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું..