સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં પડતી જીવાત અંગે કૃષિમંત્રીએ શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં મગફળીમાં લીલી અને કાબરી ઈયળ અંગે કૃષિમંત્રીએ કહ્યું કે, અધિકારીઓને જાણ કરી છે. હળવી દવાના ડોઝથી આ ઈયળને કંટ્રોલ કરવામાં આવે છે.આ સાથે અધિકારીઓને ફિલ્ડમાં જઈને ખેડૂતોને સૂચના આપવાનો નિર્દેશ પણ કર્યો છે.