LRD અને PSIની શારિરીક પરીક્ષા અંગે ભરતી બોર્ડના અધ્યક્ષે શું કર્યું ટ્વિટ?

Continues below advertisement
એલઆરડી અને પીએસઆઈની શારિરીક પરીક્ષા એક વખત જ આપી શકાશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. જો કોઈ પણ ઉમેદવાર બીજી વખત પરીક્ષા આપશે તો તેને ગેર લાયક ગણાશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram