રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ? જાણો બે મિનિટમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Apr 2021 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. ગુરુવારે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના સંક્રમણથી વધુ 180 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે. જેમાંથી 572 લોકો વેન્ટિલેટર પર અને 1,37,222 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82 ટકા છે.