સુરતની ગજેરા ઈન્ટરનેશનલ સ્કુલમાં નિયમભંગ અંગે CM રૂપાણીએ શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 06:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રીએ ગજેરા ઈન્ટરનેશનલ સ્કુલમાં તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નોટિફિકેશનનું ઉલ્લંઘન ચલાવી લેવામાં નહીં આવે. ત્યાંના અધિકારીઓ તપાસ કરશે. મહત્વનું છે કે,ગજેરા ઈન્ટરનેશનલ શાળાએ નિયમોની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકીને વર્ગ શરૂ કર્યા છે.