નિયમો તોડતા નેતાઓ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આપ્યું નિવેદન?

Continues below advertisement
વધતા કોરોના સંક્રમણ વચ્ચે 31 ડિસેમ્બરને લઈને સખતાઈ રાખવી કે નહીં  તે અંગે સરકારની બેઠક મળશે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, નિયંત્રણ અને નિર્ણય ગૃહ વિભાગ નથી કરતું પરંતુ નિષ્ણાતોના મંતવ્યોના આધારે નિર્ણયો લેવામાં આવે છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram