કોરોનાને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ અંગે શું લેવાયો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2021 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાવાગઢ મંદિર(Pavagadh temple)ને વધુ 6 દિવસ શ્રદ્ધાળુ(devotees)ઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ આ નિર્ણય કર્યો છે. 1લી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.