રાજ્યમાં વધતા કોરોના કેસ અંગે ઋષિકેશ પટેલે કોણે ગણાવ્યા કારણભૂત?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
12 Nov 2021 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં બે દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કેસ વધવા પાછળનું કારણ વેકેશન મનાવવા ગયેલા યાત્રીઓને માનવામાં આવે છે. વેકેશનમાં ફરીને પાછા આવેલા યાત્રીઓના કારણે સંક્રમણ વધ્યું હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે.