કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના આજાવાડામાં કેટલો થયો વિકાસ?

Continues below advertisement

સરહદીય વિસ્તાર બનાસકાંઠાના આજાવાડા ગામમાં ગ્રામજનોએ ગામની કામગીરી અંગે વાત કરી છે. સરપંચે કહ્યું કે, બાથરૂમની વ્યવસ્થા ઘરે ઘરે કરાઈ છે, રોડ રસ્તાની કામગીરી કરી છે.પરંતુ ગામમાં પાણીની તકલીફ ઘણી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram