યોગ ભગાવે રોગઃ યોગથી અસ્થમાને દૂર કરી શકાય છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App યોગ ભગાવે રોગઃ યોગથી અસ્થમાને દૂર કરી શકાય છે. અનુલોમ અને વિલોમ ખૂબ ફાયદાકાર છે. ઉષ્ટ્રાસન અસ્થમામાં ખૂબ જ લાભકારી છે. યોગ એ તમામ રોગનું સમાધાન છે. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. કપાલભાતિ કરવાથી ફાયદો થાય છે.