યોગ ભગાવે રોગઃ યોગ સાથે પંચકર્મ કરવાના અનેક ફાયદા છે

Continues below advertisement
યોગ સાથે પંચકર્મ ફાયદાકારક છે. ચામડીના રોગ દૂર થશે.  યોગ શરીરને સ્વસ્થ બનાવશે. દિવ્ય પેય ઉકાળીને પીવાથી ઘણા ફાળદા થાય છે. સો રોગોની દવા પ્રાણાયામ છે. યોગ કરવાથી વ્યસનમુક્ત બનાય છે. પાંચ પ્રાણાયામ નિયમિત  કરવા જોઈએ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram