યોગ ભગાવે રોગઃ માત્ર યોગ કરવાથી હૃદયની કોઇપણ તકલીફથી રાહત મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગઃ શિયાળામાં હૃદયની બીમારીઓથી છૂટકારો મેળવો. પાંચ મિનિટ અનુલોમ-વિલોમ કરવાથી અનેક ફાયદા થાય છે. ગૌમુખાસન કરવાથી પાચનશક્તિ સારી રહેશે. દરરોજ યોગ કરવાથી નિરોગી રહેશો. બ્લડપ્રેશરની બીમારીથી છૂટકારો મેળવવાના યોગાભ્યાસ શીખો. ફક્ત યોગ કરવાથી હૃદયની કોઇ પણ તકલીફથી રાહત મળશે.