યોગ ભગાવે રોગઃ જાણો કેવી રીતે યોગ કેન્સરની બીમારી કરશે દૂર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. દરરોજ આસન-પ્રાણાયમ કરો. કેન્સર માટેના કારણો પ્રદૂષણ,ખરાબ જીવનશૈલી, માનસિક તાણ,વ્યસન છે. યોગ આયુર્વેદથી કેન્સર મટશે. લીલા શાકભાજી આરોગો. શાકભાજી-ફળોનું જ્યૂસ પીવો.