યોગ ભગાવે રોગઃ સુખસમયામ, પ્રાણાયમ અને આસનો કરવાથી ગર્ભવતી મહિલાઓને થશે લાભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગઃ સુખસમયામ, પ્રાણાયમ અને આસનો કરવાથી ગર્ભવતી મહિલાઓને થશે લાભ. વજ્રાસન, મંડુકાસન, શશકાસન જેવા આસનો કરવાથી મોટી બીમારીઓ રહેશે દૂર. યોગ કરવાથી તમામ રોગનું સમાધાન મળશે. દરરોજ સૂર્ય પ્રકાશમાં પ્રાણાયામ કરવાના અનેક ફાયદાઓ છે.