યોગ ભગાવે રોગઃ તાડાસન કરવાથી પેટની સમસ્યાથી છૂટકારો મળશે

Continues below advertisement
તાડાસન કરવાથી પેટની સમસ્યાથી છૂટકારો મળશે. મીઠાઇઓ ખાવાથી થતી પેટની સમસ્યાઓથી મુક્તિ મેળવો. એલોવેરા, દૂધીની  મીઠાઇ ઘરે બનાવીને ખાવાથી કોઇ તકલીફ નહી થાય. નાના બાળકોને પણ થતી  પેટની સમસ્યાઓ દૂર થશે. દરરોજ આસનો  કરવાથી  નહી થાય  પેટની સમસ્યા. યોગ ભગાવે રોગમાં  દરરોજ બાબા સાથે યોગ કરો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram