યોગ ભગાવે રોગઃ ડિ-હાઈડ્રેશનથી બચવા માટેનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
18 Apr 2022 07:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિત વાયુ, એસિડીટી, ગેસના રોગોથી બચવા માટે શીતલી અને શીતકારી કરવાથી લાભ રહે છે. આ સાથે વોટર થેરાપી, મડ થેરાપી કરવાથી પણ ઘણો લાભ રહે છે.