યોગ ભગાવે રોગઃ શારિરીક શક્તિમાં વધારો કરવા માટે શું કરવું જોઈએ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 08:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશારિરીક શક્તિમાં વધારો કરવા માટે સૂર્ય નમસ્કાર અચૂક કરવો જોઈએ. આ સાથે તાડાસન-તિર્યક તાડાસન સાથે યોગિક જોગિંગ ખુબજ લાભકારી છે. સૂર્ય નમસ્કારમાં પરસેવો વહાવવો જોઈએ જેનાથી તન મનનું શુદ્ધિકરણ થશે.