ગાંધીનગરનું પ્રસિદ્ધ મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે કેટલા દિવસ રહેશે બંધ, જુઓ વીડિયો 

Continues below advertisement

ગાંધીનગરનું પ્રસિદ્ધ મહુડી મંદિર 13 નવેંબરથી 19 નવેંબર સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.કોરોનાના કારણે 13 નવેંબરથી 19 નવેંબર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહુડી મંદિરમાં પરંપરાગત કાળી ચૌદસનો હવન કરાશે. હવનમાં ચઢાવો કરનાર 200ની સંખ્યામાં લોકોને પાસના આધારે મંદિરમાં પ્રવેશ અપાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram