ધાર્મિક કાર્યક્રમમાં પાદરીએ એકઠા કર્યા 500 લોકો, પોલીસે આવી ફટકાર્યો તોતિંગ દંડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 11:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંધ્રપ્રદેશમાં કોરોનાના વધતાં મામલાને લઈ લોકડાઉન જાહેર કરાયું છે. જે મુજબ પહેલાથી નિર્ધારીત કાર્યક્રમ માટે એમઆરઓની મંજૂરી લઈને 20 લોકો સાથે કોવિડ નિયમોનું પાલન કરીને કાર્યક્રમ યોજી શકાય છે. રાજ્યમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી.