શેરડી પકવતા ખેડૂતોના હિતમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ ઉઠાવ્યો અવાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 03:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ શેરડી પકવતા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે. લોકસભામાં તેમણે ખેડૂતોના હિતમાં રજૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓની 220 કરોડની સબસીડી રિલીઝ કરવા લોકસભામાં તેમણે રજૂઆત કરી હતી. સાંસદે કહ્યું કે, નવા પાક લેવા ખેડૂતોને મુશ્કેલીઓ ન થાય તે માટે સબસીડી રિલીઝ કરવામાં આવે.