જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ, દેશ થયો શોક મગ્ન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે,, જનરલ બિપિન રાવતના નિધનથી તેઓ દુઃખી છે. મજબૂત સેના અને દેશ માટે મોટું નુકસાન થયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,, દેશ માટે આજે દુઃખદ દિવસ છે. નેતાઓએ ટવિટ કરીને શોક સંદેશો પાઠવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram