હરિદ્ધારમાં ગુજરાતી ધર્મશાળામાં આવતા લોકોનો કોરોના રિપોર્ટ ફરજિયાત હોવાના પોસ્ટર લાગ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હરિદ્ધારમાં ગુજરાતી ધર્મશાળામાં આવતા લોકોનો કોરોના રિપોર્ટ ફરજિયાત હોવાના પોસ્ટર લાગ્યા હતા. કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ ધર્મશાળામાં પ્રવેશ આપવામાં આવશે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે.