'ઉન લોગો કે કારણ હમ જિંદા હૈ', તોફાનમાં ફસાયેલા વ્યક્તિને ભારતીય નેવીએ બચાવતા રડતા રડતા માન્યો આભાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 01:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રથી લઇને ગુજરાતમાં તબાહી મચાવી છે. મુંબઇની પાસે તોફાનમાં દરિયાની વચ્ચે જહાજમાં લગભગ 273 લોકો ફસાયા હતા જેમાંથી 177 લોકોને ભારતીય નેવીએ બચાવ્યા હતા. આઇએનએસ કોચ્ચી, આઇએનએસ કોલકત્તા અને અન્ય મોટા જહાજ કામે લગાવવામાં આવ્યા હતા.