ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં YAAS વાવાઝોડાની અસર શરૂ, કેટલા વાગ્યે આવશે સંકટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 03:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓડિશા(Odisha)ના દરિયાકાંઠાના વિસ્તારો(coastal areas)માં યાસ વાવાઝોડા(hurricane)ના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.ઓડિશાથી 50 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં યાસ વાવાઝોડું છે.સવારે 11-12 વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ બાલાસોરના દરિયાકાંઠે ત્રાટકશે.