સરકારનો વાતચીતનો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો, દિલ્હીના પાંચ એન્ટ્રી પોઇન્ટ કરશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સતત પાંચમાં દિવસે દિલ્હીની સરહદ સિંધુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન યથાવત છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીના બુરાડીના નિરંકારી ગ્રાઉંડમાં પ્રદર્શન કરવાની મંજૂરી મળી છે. ખેડૂતો દિલ્હીના પાંચ એન્ટ્રી પોઇન્ટ બંધ કરશે. ખેડૂતો કોઈપણ શરત વગર સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે.