ફટાફટ: અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા. હત્યા બાદ વિનોદ મરાઠી થયો ફરાર. વીજળી મામલે રાજ્ય સરકારે લેખિતમાં બાહેંધરી આપતા ખેડૂત ખુશ. પ્રશાંત કિશોર જોડાશે કોંગ્રેસમાં. ગુજરાત કોંગ્રેસ માટે કરશે પ્રચાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram