ફટાફટઃઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Continues below advertisement

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું ગંભીર બિમારીના કારણે નિધન થયું છે. તેમણે લખનઉની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં બે દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram