ફટાફટઃ મુંબઈ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને PM મોદીએ કેટલી સહાય કરવાની કરી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2021 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં સૌની યોજના અંતર્ગત પીવાના પાણીના ડેમમાં નર્મદાનું 300 ક્યૂસેક પાણી છોડવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં દુર્ઘટના બનતા 15 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન મોદીએ સહાય કરવાની જાહેરાત કરી છે.