સરકાર તમામ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયારઃ PM મોદી

બજેટ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આ બજેટ સત્રને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યુ હતું. સાથે જ પીએમ મોદીએ જણાવ્યું કે દેશના મહાપુરૂષોના સંકલ્પોને પુરા કરવાના છે. સરકાર ઈચ્છે છે કે સંસદમાં ચર્ચા થાય. સરકાર દરેક પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola