Budget 2021: Disinvestment મારફતે વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું સરકારનું લક્ષ્ય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મોદી સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પર જોર લગાવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2021-22માં સરકાર Disinvestment મારફતે 1.75 લાખ કરોડ રૂપિયાની કમાણી કરવા માંગે છે.