મુંબઈમાં ભારે વરસાદથી કહેર, વિક્રોલી અને ચેમબુરમાં દીવાલ ધરાશાયી

Continues below advertisement

મુંબઈમાં પણ વરસાદે કહેર વરસાવ્યો છે. વિવિધ વિસ્તારોમાં થયેલી દુર્ઘટનાથી 25થી વધુ લોકાના મોત નિપજ્યાં હતા. ભારે વરસાદના કારણે ટ્રેન સેવાઓને અસર થઈ. તો વિક્રોલી અને ચેમબુરમાં દીવાલ ધરાશાયી થઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram