હિમાચલપ્રદેશ:કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડતાં 9ના મોત, 3 લોકોને ઇજા

Continues below advertisement

હિમાચલપ્રદેશના કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડતાં 9 લોકોના મોત થયા છે. તો 3 લોકોને ઇજા પહોંચી છે. જેઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા છે. પહાડ પરથી પથ્થર નીચે પડતાં પુલના બે ટુકડા થયા હતા. સાથેજ કાર પર પથ્થતર પડતાં કારની નુકસાન થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram