મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે કરી SITની રચના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Mar 2021 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી છે. ડેલકરની સ્યૂસાઈડ નોટમાં સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલનું નામ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.