MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન થયું છે. મસાલા કિંગના નામથી ઓળખાતા મહાશય ધર્મપાલે આજે સવારે 5 વાગ્યેને 38 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતા. બપોરે બે વાગ્યે મસાલા કિંગ ધર્મપાલ ગુલાટીની અંતિમવિધી કરવામાં આવશે. મહાશય ધર્મપાલનું આજે વહેલી સવારના હાર્ટ એટેકના કારણે નિધન થયું. મહાશય ધર્મપાલના નિધન પર ભાજપ નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું હતું. સંબિત પાત્રાએ ટ્વીટ મારફતે શોક વ્યકત કરતા લખ્યું કે દરેક ઘરના સદસ્ય હતા મહાશય ધર્મપાલ. તો દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું હતું.