રેલવે મંત્રાલયની દેશના 49 રેલવે સ્ટેશનને રિ-ડેવલપ કરવાની જાહેરાત,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 09:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનને રિ-ડેવલપમેન્ટ કરવાની જાહેરાત કરી છે. જેનું કામ RLDAને સોંપવામાં આવ્યું છે. ગુજરાતના પાંચ સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. સ્ટેશનોની PPE ધોરણે કાયાપલટ કરવામાં આવશે.