કોરોના સંક્રમણ કાબુમાં આવતા સુરતના લોકોમાં બેદરકારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોના સંક્રમણ કાબુમાં આવતા સુરતના લોકોએ કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે કરી મનાઈ. અમદાવાદ બાદ વડોદરામાં પણ ઈન્ક્મ ટેક્સ વિભાગે શરુ કર્યો તપાસનો ધમધમાટ, ઉનાળુ સત્રનો આજે 5મોં દિવસ. આરોગ્ય,નાણા વિભાગ મામલે કરાશે ચર્ચા. બે બેઠકમાં બોર્ડ નિગમના અહેવાલ મુકાશે. ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો રાજકોટ કથિત કટકીકાંડનો મુદ્દો. ખોટા આધારકાર્ડ અને ખોટા નંબરના કારણે ખોટા કોરોના રસીના સર્ટિફિકેટ બન્યાની સંભાવના. આ ઉપરાંત તલાટી દારૂકાંડનો મુદ્દો પણ ઉઠ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram