સમાચાર શતક:સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર થતી ચોરી મામલે ખુદ મંત્રીજી આવ્યા એક્શનમાં

Continues below advertisement

સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર થતી ચોરી મામલે ખુદ મંત્રીજી આવ્યા એક્શનમાં. ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે કૃષિમંત્રીની બેઠક. મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરવા અંગે ચર્ચા. રાજ્યભરમાં માવઠાની અસર. રાજ્યમાં ઠંડીનું તાપમાન વધ્યું. પંજાબમાં ઓછા થયા ઇંધણના ભાવ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram