ગામોનું નેૃતત્વ કરતા લોકોને વડાપ્રધાન મોદીએ  શું કરી અપીલ ? જુઓ વીડિયો

Continues below advertisement

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરોની સાથે સાથે હવે ગામડાઓમાં પણ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામોનું નેતૃત્વ કરતા લોકોને અપીલ કરી છે કે, ગ્રામ્ય વિસ્તારોને કોઈપણ સંજોગામાં કોરોનાથી બચાવવો છે. કોરોના સંક્રમણને આપણે અટકાવવાનું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram