વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક પર્વના પ્રથમ સમ્મેલનમાં કર્યું સંબોધન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક પર્વના કાર્યક્રમમાં સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, શિક્ષકોએ કપરી પરિસ્થિતિઓમાં મહત્વની કામગીરી કરી છે. તેમણે પુણ્યનું કામ કર્યું છે.આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાજંલિ પોર્ટલનો પ્રારંભ કર્યો છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram