PM Modi Speech: PM મોદીની જાહેરાત- તમામ દેશવાસીઓને કેન્દ્ર સરકાર મફતમાં આવશે કોરોના વેક્સિન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે