પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી સંપત્તિ જળને બચાવવા માટે કરી હાકલ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 02:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગ્રામ સભાને સંબોધી હતી. પીએમે કુદરતી સંપત્તિ (natural resources) જળને (water) બચાવવા માટે હાકલ કરી હતી. 15મી ઓગષ્ટ 2019ના રોજ પીએમ મોદીએ જળ જીવન મિશનની જાહેરાત કરી હતી. આ સંવાદ દરમિયાન પાલનપુરના પીપળી ગામના લોકો જોડાયા હતા. વિડિઓ કોંફ્રેન્સના માધ્યમથી આ સંવાદ યોજાયો હતો.